- 25,000 કરોડનું ટર્નઓવર , 20 કરતાં વધુ દેશોમાં પોતાનું નેટવર્ક, 29 હજાર મેન પાવર ધરાવતી ભારતની ચોથા નંબરની દવા બનાવતી કંપની પાલનપુર આઈટીઆઈ ખાતે આવી રહેલ હોય તો 2025 ના પાસ આઉટ અને 2026 માં પરીક્ષા આપનારા છેલ્લા વર્ષના તાલીમાર્થી માટે આ મહત્વનું છે. આપણા તાલીમાર્થીઓ માટે આ બહુ સારી તક છે.ખાસ કરીને નોન ટેકનીકલ ટ્રેડ કે જેમના માટે અન્ય કંપની માં વેકેન્સી હોતી નથી એમના તાલીમાર્થીઓ અચૂક હાજર રહે.
- અમદાવાદની નજીક હોવાથી અમદાવાદમાં રહી શકશે અને કંપની ટ્રાન્સપોર્ટ મળશે.


No comments:
Post a Comment