- DGT , New Delhi દ્વારા તારીખ -22/08/2022ના રોજ બાકી રહેલા તાલીમાર્થી મિત્રો ની પરીક્ષા બાબતની કાર્યવાહી કરવા બાબતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો.
- પરીપત્ર અનુસાર Session-2021/22 23 માં પરિક્ષા બાકી રહેલ તાલીમાર્થીઓ માટે આ લાગુ પડે છે.
- તેમની પરીક્ષા બાબતની કાર્યવાહી સંસ્થા દ્વારા નીચે લીંક માં આપેલ પરીપત્ર ની PDF માં દર્શાવેલ તારીખ પ્રમાણે કરવામાં આવશે.
- જે તાલીમાર્થીઓને પરીક્ષા બાકી છે તેમની જાણ સારું.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
No comments:
Post a Comment